
જયારે ઘોર અંધકાર હોય છે, ત્યારેજ તમે તારા નિહાળી શકો છો.
શું તમે જાણો છો સ્વેચ્છિક મૃત્યુનું પગલું ભરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય શકે છે ? જેમાં, ૧. ચિંતા એટલે કે ડીપ્રેશન ૨. એકલતા અનુભવવી અથવા લોકોથી અળખામણા રહેવું ૩. નાણાકીય તણાવ, કાયદાકીય ગૂંચવણ…