આપણા દેશમાં બાળ મૃત્યુનો દર ખુબજ ઉંચો છે જે મોટે ભાગે ચેપી રોગોને કારણે છે. ચેપી રોગના હુમલા પછી મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો મૃત્યુના થાય તોય શરીરમાં કોઈ ને કોઈ ખોડ અથવા…
બાળકોમાં થતા કેન્સરનો માહિતી દિવસ (૧૫મિ ફેબ્રુઆરી ) એ મનાવવામાં આવે છે. તો બાળકોમાં થતા કેન્સર વિશે કેટલીક મુજવણ ડો. પ્રતિન શાહ કે જે બાળકોના તબીબ છે અને સુરત તથા સચિન ગામ માં પોતાની સેવા…
સ્તનપાન અને બહારનું દૂધ સ્તનપાનથી માતાના સ્વાથ્યને ઘણો લાભ થાય છે. સ્તનપાન થી માતાને પણ લાભ મળે છે. માતા માનસિક તૃપ્તિ અને સ્વસ્થતા અનુભવે છે, બાળકને ધવડાવવાથી માતાનો શારીરિક દેખાવ બગડતો નથી. ઉલટું, સગર્ભાવસ્થા માં…
બાળકના પોષણ ની ચિંતા : બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધી તેના ખોરાકની બધીજ જરૂરિયાતો સ્તનપાન થી મળી રહે છે. ધાવણમાં બાળકને જરૂરી પ્રોટીન, ખાંડ, ચરબી, વિટામિન્સ તથા લોહતત્વ મળી રહે છે. સાથે સાથે પાણીની…
પ્રચલિત રૂઢી પ્રમાણે જન્મ્યા પછી બાળકને સવા મહિના સુધી ઘરેજ રાખવામાં આવે છે. બહાર લઇ જવામાં આવતું નથી. આ રીવાજ બાળકને માટે સારો છે. કારણ બાળક નબળું હોય છે. રોગનો પ્રતિકાર કરવાની શક્તિ તેનામાં ઓછી…
આ રસી બાળ લકવાના રોગ સામે બાળકને રક્ષણ આપે છે. સામાન્ય રીતે ત્રીગુણી રસીના સમયેજ બાળલકવાની રસીનો ડોઝ પણ પીવડાવવામાં આવે છે. એટલે કે પ્રાથમિક કોર્સ માટે મહિના મહિના ના અંતરે ત્રણ ડોઝ અને ફરીથી…
આ રસી ડિપ્થેરિયા, ઉન્તાન્તીયું(પરટ્યુસીસ) અને ધનુર આ ત્રણ રોગો સામે રક્ષણ આપે છે. તેથી અને ત્રિગુણી રસી કહેવામાં આવે છે. એક એક માસને અંતરે આ રસીના ત્રણ ઈન્જેકસન સ્નાયુમાં આપવાનાં હોય છે. બે ડોઝની વચ્ચે…
બી. સી. જી. : આ રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે ખાસ કરીને મગજના ટીબી જેવા ગંભીર પ્રકારના રોગ સામે. સગવડ હોય તો જન્મ પછી પેહલા અઠવાડિયા માજ આપવામાં આવે છે. એક વર્ષનું બાળક…
માતાને ગર્ભ રહે ત્યારથી બાળક ધાવતું હોય ત્યાં સુધી માતાએ ટેટ્રાસાઈક્લીન એન્ટીબાયોટિક ના લેવી; તેમજ બાળકને પણ તે 8 વર્ષનું ન થાય ત્યાં સુધી ન આપવી. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી રોજ તેના પેઢાને…
એસ્કોર્બીક એસીડ (વિટામીન સી) ની અછત હોય તો “સ્કર્વી” નામનો રોગ થાય છે. બાળકને હાડકામાં દુખાવો થાય છે. શરૂઆતમાં બાળક ચીડિયું બને છે. પણ દુખાવો વધતાં અસહાય અને પથારી વશ થાય છે. કારણ તાકાત હોવા…