• Follow Us
  •                            Login

Category: Disease Update

“ ડોક્ટર મને જરા પણ સહન થતું નથી. મને અત્યારેજ મારૂ B12 નું ઈન્જેકસન મૂકી આપો ”

લોકોને એવી ભ્રમણા છે કે B12 ની ઉણપ કે અભાવથી ફક્ત હાથ પગ દુખે છે. ભ્રમણા તો ચાલો આજે આપણે વિટામીન B12 વિષે થોડું હજુ વધુ સમાજીએ. પહેલ તો એ સમજીએ કે વિટામીન B12 મળે…

બાળકોમાં ચેપ અને રોગ પ્રતિબંધક રસી

આપણા દેશમાં બાળ મૃત્યુનો દર ખુબજ ઉંચો છે જે મોટે ભાગે ચેપી રોગોને કારણે છે. ચેપી રોગના હુમલા પછી મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો મૃત્યુના થાય તોય શરીરમાં કોઈ ને કોઈ ખોડ અથવા…

Why we Should Know About High Blood Pressure ?

Given a choice I would rather have a painful disease, because pain will make me rush to take treatment. But if I have a disease without symptoms my body may be damaged without my knowing…

શું તમે જાણો છો ? બાળકોમાં થતા કેન્સર ને લઈને ફેલાતી પાંચ અફવાઓ અને એની પાછળનું કારણ ?

બાળકોમાં થતા કેન્સરનો માહિતી દિવસ (૧૫મિ ફેબ્રુઆરી ) એ મનાવવામાં આવે છે. તો બાળકોમાં થતા કેન્સર વિશે કેટલીક મુજવણ ડો. પ્રતિન શાહ કે જે બાળકોના તબીબ છે અને સુરત તથા સચિન ગામ માં પોતાની સેવા…

How to Get Rid Of Kidney Stone? ( પથરીનું નિદાન અને સારવાર )

નિદાન મૂત્રમાર્ગમાં થતી પથરીનું નિદાન : પથરીના દર્દીઓમાં વિવિધ તપાસનો હેતુ પથરીનું નિદાન અને તેને કારણે થયેલી તકલીફોના નિદાન કરવાનું તથા પથરી થવા માટે જવાબદાર કારણનું નિદાન કરવાનું પણ છે. રેડિયોલોજિકલ તપાસ : સોનાગ્રાફી : આ…

Kidney Stone (પથરીની બીમારી)

પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક મહત્ત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો કરી શકે છે પરંતુ ઘણા દર્દીઓમાં પથરી હોવા છતાં દર્દીને કોઈ જ તકલીફ નથી હોતી. અમુક દર્દીઓમાં પથરીની સમયસર સારવાર ન…

जानिए डायबिटीस क्या है !

डायबिटीस एक एसा रोग है जो, शरीरमे सर्करा यानि की चीनी की मात्रा बढ़ जाने से होता है | खून मैं चीनी की मात्रा हम जो खाना खाते है उसीसे प्राप्त होती है | चीनी…

ધનુર

ધનુર એક ગંભીર રોગ છે. તેની સારવાર દવા ખાનામાંજ થઇ શકે. યોગ્ય સારવાર પછી પણ નવજાત બાળકોમાં તો ધનુર અત્યંત ઉગ્ર રૂપ ધારણ કરે છે અને મૃત્યુ દર્ ઘણો ઊંચો છે.

Corona virus (કોરોના વાયરસ ) જાણકારી

કોરોના વાયરસની બીમારી (Covid - 19 ) એ ચેપી રોગ છે, જે નવા શોધાયેલા કોરોના વાયરસના પ્રકાર થી થાય છે.

જાણો શું છે ? ” વાયરસ ” ….

વાયરસ એ સુક્ષ્મ પરોપજીવી છે જે બેક્ટેરિયાના જંતુઓ કરતા પણ ઘણા નાના આકારના હોય છે. પરોપજીવી એટલે કે બીજા પ્રાણી કે વનસ્પતિઓ ની ખોરાક પ્રણાલી પર આધાર રાખતું.

Shopping cart