What Is Ringworm ?

Ringworm is highly contagious and can be spread through direct contact with an infected person or animal, or by coming into contact with contaminated objects such as clothing or towels.

“ ડોક્ટર મને જરા પણ સહન થતું નથી. મને અત્યારેજ મારૂ B12 નું ઈન્જેકસન મૂકી આપો ”

લોકોને એવી ભ્રમણા છે કે B12 ની ઉણપ કે અભાવથી ફક્ત હાથ પગ દુખે છે. ભ્રમણા તો ચાલો આજે આપણે વિટામીન B12 વિષે થોડું હજુ વધુ સમાજીએ. પહેલ તો એ સમજીએ કે વિટામીન B12 મળે…

જયારે ઘોર અંધકાર હોય છે, ત્યારેજ તમે તારા નિહાળી શકો છો.

શું તમે જાણો છો સ્વેચ્છિક મૃત્યુનું પગલું ભરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય શકે છે ? જેમાં, ૧. ચિંતા એટલે કે ડીપ્રેશન ૨. એકલતા અનુભવવી અથવા લોકોથી અળખામણા રહેવું ૩. નાણાકીય તણાવ, કાયદાકીય ગૂંચવણ…

વિશ્વ યુવા દિવસ ૨૦૨૧ પર જાણો જંક ફૂડ અને પુરુષોમાં વ્યંધત્વ

વિશ્વ યુવા દિવસ (WYD) કેથોલિક ચર્ચ દ્વારા આયોજીત યુવાનો માટે એક પ્રસંગ છે જેની શરૂઆત 1985 માં પોપ જોન પોલ II દ્વારા કરવામાં આવી હતી. તેનો ખ્યાલ 1960 થી પોલેન્ડમાં અસ્તિત્વ ધરાવતી લાઈટ-લાઈફ મુવમેન્ટથી પ્રભાવિત…

ગર્ભધારણ, સ્વાસ્થ્ય અને રોગ

ગર્ભધારણમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા યોગ નું ખુબજ મહત્વ છે.ચાલો જાણીએ ડો. સ્વેતા પટેલ કે જે ગાયનેકોલોજિસ્ટ છે એ શું કહે છે યોગા વિશે.

પરિવાર નિયોજન અને વ્યંધત્વ નિવારણ

યુનાઇટેડ નેસન્સ (UN) {એક એવું સંગઠન જેમાં } એ ઈ.સ. ૧૯૯૩માં મે મહિનાની ૧૫ મી તારીખને અંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસની ઘોષના પરિવાર અને તેને લગતા પ્રશ્નો અને મુદ્દાઓ વિશેની જાણકારી…

સુરક્ષિત માતૃત્વ

Safe Motherhood સ્ત્રી જયારે પોતાના જીવનમાં માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાના જીવનની ખુબજ ઉચ્ચતમ આનંદની ચરમસીમા પર હોય છે. એમાં પણ જયારે આ સ્થિતિ IVF દ્વારા એમ્બ્રીયો(ગર્ભ) ટ્રાન્સફર કરીને કરવામાં આવી હોય તો…

બાળકોમાં ચેપ અને રોગ પ્રતિબંધક રસી

આપણા દેશમાં બાળ મૃત્યુનો દર ખુબજ ઉંચો છે જે મોટે ભાગે ચેપી રોગોને કારણે છે. ચેપી રોગના હુમલા પછી મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો મૃત્યુના થાય તોય શરીરમાં કોઈ ને કોઈ ખોડ અથવા…

Why we Should Know About High Blood Pressure ?

Given a choice I would rather have a painful disease, because pain will make me rush to take treatment. But if I have a disease without symptoms my body may be damaged without my knowing…

શું તમે જાણો છો ? બાળકોમાં થતા કેન્સર ને લઈને ફેલાતી પાંચ અફવાઓ અને એની પાછળનું કારણ ?

બાળકોમાં થતા કેન્સરનો માહિતી દિવસ (૧૫મિ ફેબ્રુઆરી ) એ મનાવવામાં આવે છે. તો બાળકોમાં થતા કેન્સર વિશે કેટલીક મુજવણ ડો. પ્રતિન શાહ કે જે બાળકોના તબીબ છે અને સુરત તથા સચિન ગામ માં પોતાની સેવા…